SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્રી = ૩૬ ૨૪૬. છ પ્રકૃતિનું એક જ બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ એક - સૂમસંપાયમાર્ગણા ર૪૭. સાત પ્રકૃતિનું એક જ બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ એક મિશ્રસમ્યકત્વ ૨૪૮. એક જ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ત્રણ કેવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન. ૨૪૯. કેટલા કેટલા બંધસ્થાનોમાં કેટલી માર્ગણાઓ હોય? ચારેય બંધસ્થાનો વાળી ૧૮ માર્ગણાઓ ત્રણ બંધસ્થાનો વાળી ૨ માર્ગણાઓ બે બંધસ્થાનો વાળી ૩૭ માર્ગણાઓ એક બંધસ્થાન વાળી ૫ માર્ગણઓ કુલ ૬૨ માર્ગણા થાય. ૨૫૦. આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઓગણસાઠ (૫૯) ૪ ગતિ, ૫ જાતિ, ૬, કાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, પહેલા ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન,યથાખ્યાત સિવાય ૬-સંયમ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, અસત્રી, આહારી અણાહારી = ૫૯ સાત પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? વિશ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ પહેલા ૪-જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩-દર્શન, શુકલેશ્યા, ભવ્ય, સાયિક, સન્ની, આહારી, ઉપશમ સમીકીત = ૨૦ ૨૫૨. ચાર પ્રકૃતિનું ઉદય સ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? પંદર માર્ગણામાં-મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ,કેવલ જ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકત સન્ની, આહારી,અણાહારી = ૧૫ ર૫૩. ત્રણેય ઉદયસ્થાનકો કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ ૨૫૧. ४७
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy