SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ ] રસાધિરાજ તન અટકે ત્યારે મન ન છટકે તો ઘણી - નિર્જરા સાધી શકે મનુષ્યનું શરીર અનિત્ય છે ધન-વૈભવ પણ શાશ્વત નથી. મૃત્યુ તે સદા જાણે આપણી નજદીકમાં જ છે, એમ જાણીને મનુષ્યએ જીવનમાં ધર્મ સંચય કરવું જોઈએ. દશવૈકાલિકનાં આઠમાં અધ્યયનમાં ફરમાવ્યું છે કે, जरा जावन पीडेई वाही जाब न वढइ । जावि दिया न हायति तावधम्म समायरे ॥ જરાઅવસ્થા જ્યાં સુધી શરીરને પીડે નહીં અને વ્યાધિ. શરીરમાં જ્યાં સુધીમાં વધી ન જાય અને ઈન્દ્રિયેની શક્તિ જ્યાં સુધીમાં હણાઈ ન જાય ત્યાં સુધીમાં મનુષ્યએ ધર્મ આરાધી લે. શરીરથી તદન અશકત બન્યા પછી કંઈ બનવાનું નથી. મેઢામાંથી લાળે જતી હશે અને હાથે કંપવા ઉપડે હશે એ ટાઈમે માળાએ હાથમાં કયાંથી રહેવાની છે? પહેલાથી જ ધર્મના માર્ગે વળેલે જીવ હોય તે એવી સ્થિતિમાં પણ પિતાના મનને જરૂર સમાધિભાવમાં રાખી, શકે. તન અટકે ત્યારે મનુષ્ય ધારે તે મનને શુભ ભાવમાં રાખીને ઘણાં કર્મ ખપાવી શકે, પણ એ તે શરૂઆતથી જ જાગૃત આત્મા હોય તે જ બની શકે. ધર્મમાં મુદત ન હોય ! આટલી ચોખવટ થયા પછી હવે એવી ભ્રમણમાં નહીં
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy