SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ હિસતા ની વાત અને ઉત્થાન તે હિંસા કરતે રહેવાને, ને ઉપકારે ય માનતે રહેવાને? પ્ર—પણ જે એ જીવને એ સારો ઉપકાર માને તે એની કૃતજ્ઞતા રૂપે હિંસા ન પડે ? ઉ –ના, શું કામ છેડે? કૃતજ્ઞતા એટલે કે ઉપકારના બદલામાં અવસરે પોતાને જીવ આપવાની વાત આવે, અને એ બનવાનું નથી. બાકી એની હિંસા પિતાના જીવનનિર્વાહ માટે અનિવાર્ય સમજી ઉપકારના બદલા તરીકે એ આ મિત્રી ભાવના ભાવી શકશે કે “સૌ જીવે ભેગું આનું ય ભલું થાઓ, સૌ ભેગાં આ પણ સુખી થાઓ ! ” એ ચિંતવવાનું કાંઈ કઠિન નથી. એ તે સહેલું ને સટ ! તે પૃથ્વીકાયાદિ જીવો માટે પણ એમ જ વિચારવાનું થવાનું. કહેવાય છે ને કે બધા જ આપણું ઉપકારી છે માટે મૈત્રી ભાવના કરે કે “સૌનું ભલું થાઓ ? શું ત્યાં જાતે એની હિંસા છેડવાનું ભાવવામાં આવે છે ખરું? કસાઈ હિંસા ક્યારે છેડે ? એટલે ખરી વાત એ છે કે કસાઈ જે માને કે હું આ બધા મારાથી મરાતા જીવેને ઘેર અપરાધી છું, બિચારાને મહા ભયંકર મતનું ને જીવતા કપાવાનું દુઃખ આપી અહીં પણ એમની કરુણ દશા કરી રહ્યો છું ! અને એ રીતે કપાતા એ જીવને ભારે ચિત્તસંકલેશ તથા આર્ત–રૌદ્ર ધ્યાન થવાથી એ ભવાંતરે દુઃખદ દુર્ગતિ પામે એ પણ એમની કરુણ દશા કરી રહ્યો છું ! બંને સ્થળે
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy