SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન (૩૫૧ હલકાઈ–બદબાઈ કરવાનું, ને હલકા પાડવાનું. બખાળા કાઢતા વર્ષોનાં વહાણું વહી ગયાં કાંઈ સુધયું ખરું ? શાનું સુધરે? નિંદા, તિરસકાર, અને ઊતારી પાડવાનું, ષ, અપમાન અને અવગણના વગેરેથી તે ઉલટું પાપ વધે, એ પછી સારું જોવાનું ક્યાંથી મેળવી આપે ? બખાળાના બદલે શું કરવું? માટે, એક કાર્ય તે આ કરવા જેવું છે, કે તમે બાપ હે, ગુરુ હે, શિક્ષક હે, આગેવાન છે, કે પત્રકાર યા લેખક કે વક્તા હે, પહેલાં તમારૂં શુભ ભાગ્ય વધારે. એ માટે પહેલું તે સામા પર દ્વેષ અને એની હલકાઈ કરવાને બદલે હૃદયમાં વાત્સલ્યભરી ભારોભાર કરુણું વહેવડાવે. એના સદુભૂત ગુણેની ઉપવૃંહણપ્રશંસા-સમર્થન કરે. તેમજ જીવનમાં બીજી પણ વાણી વિચાર-વર્તાવના અનેકાનેક સુકૃત વધારે. પૂછશે આપણું શુભ ભાવ અને સુકૃતથી બીજા સુધરે? – પ્ર-બધા આ રીતે કરશે, તે પછી પિલાને સુધાકરવાનું કોણ કરશે? ઉ૦–પાછા ભૂલ્યા. જે બધા આ રીતે સુકૃત, દયા અને ગુણકીર્તન કરશે, તે એનું એટલું બધું પુણ્ય વધી જશે કે એની ગેબી છાયા પેલા પર પડવાથી એને સુધકરવાની બુદ્ધિ જાગશે. બીજાના સારા માટેની પ્રાર્થના જે
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy