SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૩૦૧ ચક્રી મુનિની ભવ્ય સાધના ત્રિભુવનપતિ ત્રિશલાનંદન શ્રી મહાવીર પરમાત્મા એમની સાધનાનું વર્ણન કરતાં કહે છે – નિસંગતા – હે ગૌતમ! એ ચક્રવત શ્રમણે બાહ્ય સંગ છેડ્યો એટલું જ નહિ પણ આભ્યન્તર રાગ-દ્વેષ-મમતા આસક્તિ વગેરેના ય સંગ છેડી એ નિઃસંગ બની ગયા ! છેવું તે છેડી જાણ્યું. રાગ-દ્વેષાદિ જેની ખાતર થાય છે એ જ મૂકી દીધું. મનથી ય મૂકી દીધું, પછી શી જરૂર રાગ-દ્વેષાદિ કરવાની ? પિતાની કાયા પર પણ મમત્વ નથી, એને ય તદન પારકી ગણે છે, એટલે એની ખાતરે ય શું કામ રાગાદિ કરે ? ત્યાગતપ : ઉલટું એમણે તે તનતોડ મહાત્યાગ અને મહા તપસ્યાઓ આદરી દીધી ! એમાં વળી પારણાં ઉગ્ર અભિગ્રહ-નિયમવાળી નિર્દોષ ભિક્ષાથી કરવાનાં ! શ્રતસાધના : પરીસહ સહનની સાધના : “હે ગૌતમ ! એમણે માત્ર આ ત્યાગ-તપસ્યા કરીને બેસી રહેવાનું રાખ્યું નહિ, કિન્તુ દિન-રાત શ્રુતજ્ઞાનની અથાગ મહેનત ચાલુ રાખી ! એની સાથે ઘેર પરીસહ-.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy