SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ રુક્રમી રાજાનું પતન પણ બ્રહ્મચર્યની સાધના એટલી જોરદાર સાધના હતી, અને ચારિત્ર જીવન સ્વીકાર્યો પછી એટલી બધી ઘેાર-વીર -ઉગ્ર કષ્ટમય તપસ્યા, રસત્યાગ, વિવિધ અભિગ્રહ, સયમ તથા પરીષહસહનની સાધના હતી, કે અલ્પ ભવમાં મેક્ષ થઈ જાય. છતાં એના મૂળમાં જરૂરી દિલની સરળતા રાખી માયા-શલ્યના જે ઉદ્ધાર કરવા જોઇએ એ એણે ન કર્યાં, તે એક લાખ ભવ સંસાર-ભ્રમણ ઊભું થયું. સરળતાને બદલે દંભ અને વક્રતા એ પ્રખર સાધનાને પણ કેવી ફાક કરી શકે છે ! માટે તે મહેાપાધ્યાય યાવિજયજી મહારાજે અધ્યાત્મસાર નામના શાસ્ત્રમાં અધ્યાત્મની પ્રગતિના માર્ગ દેખાડતાં ભવવૈરાગ્ય સાથે દભત્યાગને પણ પાયામાં આવશ્યક મતાન્ચે. દંભમાયાનું શલ્ય ખતરનાક છે. ગમે તેટલા ઉગ્રસહે, ધ કષ્ટ તપયા કરે, પ્રખર શાસ્ત્રાભ્યાસ કરે, લેાકમાં મહાન વ્યા ખ્યાતા કે વિદ્વાન આચાર્ય તરીકેની ખ્યાતિ પણ પામે, કિન્તુ દિલમાં જો માયાશલ્ય રાખ્યુ, તે એ મેહુરાજાના એક જ સુભટ પેલું બધું અસમથ કરવાની શક્તિ ધરાવે છે ! ચિરકાળના માહરાજા અને ધર્મરાજાના વિગ્રહમાં માહરાજાના આમ જ વિજય-ધ્વજ ફરકે છે ! જીવ બધું સહવા–કરવા તૈયાર છે, પણ મેાહને આટલે પક્ષ છેાડવા, માયાની પકડ છેડવા તૈયાર નથી. એટલે ધરાજાને ત્યાં પરાજય થાય છે. ... ત્યાં આપણે વિચાર કરવા જેવા છે કેઃ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy