SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૨૪૯ આવેલા તે દૂર દૂરથી તમારૂં કઈ સુકૃત, કઈ પરાક્રમ કેઈ યશસ્વી કારકીદી સાંભળીને તમારી તરફ આકર્ષાશે, ગુણાનુવાદ કરશે, કદાચ પત્રથી કે કોઈ એકાદા પ્રત્યક્ષ મિલનમાં નેહ-સદુભાવ વગેરે દાખવશે. એથી કાંઈ તમારા અંતરાત્માની સ્થિતિનું માપ ન નીકળે. એ તે તમારા સારા પરિચયમાં આવેલા તમારા માટે શું માને છે, ને તમારી સાથે કેમ વર્તે છે, એ પરથી જાતનું માપ નીકળે કે કઈ સ્થિતિ છે. પછી લાંબા નિકટ પરિચય વિનાના માણસોના અભિપ્રાયને આગળ કરી ગાઢ સારા પરિચયમાં આવેલાના અભિપ્રાયને ખેટા પાડવા મથવું, ને એ તે તેજષથી એમ વર્તે છે,” એવું કહેવું એ આત્મ–વંચના અને પર-વેચના છે. બીજાના સનેહ-સર્ભાવ કેમ ઘટયા એના પ્રશ્ન – માટે, ખરું વિચારવાનું આ જ છે કે આપણા સારા • પરિચયમાં આવેલાઓને આપણા પર નેહ-સંભાવ, આપણું મૂલ્યાંકન-કદર, આપણું ગૌરવ, આપણી સાથે અંગત દિલને વ્યવહાર, આપણી સલાહસૂચન લીધા કરવાનું....વગેરે કેવું કરે છે? જે એ વાતમાં ભલીવાર નથી, સનેહ–સદુભાવ આદિ ઘટયા છે તે તે શા કારણે? - (૧) આપણામાં નિખાલસતાની ખામી છે? મુત્સદ્દીગીરી છે?
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy