SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉપર જર વાત છે કે સારા ભાવને પિષણ મળે એ વાણીને ઉપદેશ કરે. પરંતુ બેલવામાં જોખમ તે છે જ. ક્યારેક અશુભ ભાવનું પિષણ વચન બેલાઈ જવા સંભવ છે, માટે બોલ બેલ કરવાની આદત પર અંકુશ મૂક્વાની પહેલી જરૂર છે. દેશનિકાલની સજામાં મૌન :– આપણી સ્થિતિ વિચારે કે બેલવા કેટલું જોઈએ છે ? કલાકો સુધી મૂંગા રહેવું પડે, વાત કરનાર ન મળે, તે જીવને મુંઝવણ થાય છે, ચેન નથી પડતું. માટે તે દેશનિકાલની સજા થતી અને આંદામન ટાપુમાં કેદીને મેકલવામાં આવતા. ત્યાં દિવસેના દિવસે મહિનાના મહિના એક કેદી બીજા કેદી સાથે પણ સહેજ પણ વાત ન કરી શકે એવી રીતે સજા ભોગવવી પડતી. જોયું કે માણસને વાતથી ભારે વિસામે મળે છે, માટે મોટામાં મોટી સજામાં આ પણ દાખલ કરી કે એને વાત કરજાની જ ન મળે; જેથી એ ભારે દુઃખ, ભારે હૃદયભાર ભગવ્યા કરે. ગપસપ કરવાની કુટેવ – તમારી જાતનું જ વિચારો ને કે ઘરનું માણસ બહુ જ ગંભીર મળ્યું હોય યા પુત્ર-મરણાદિ કારણે પાછળથી ગંભીર બન્યું હોય, ને ઘણું જ ઓછું બેલે, તે તમને કેમ લાગે છે? મન મુંઝાય છે ને ? પેલા બહુ સેવાભાવી હોય છતાં બહુ ઓછું બેલનારા હોય તે અતડા લાગે છે ને ? આનંદવર્ધક નથી લાગતા ને? કેમ એમ ? આહીને જગપસપ કરીને હાથ જિ અને આદિત
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy