SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૧૨૯ રાજાઓની વિરાગભરી વિચારણું – રાજાઓએ શું વિચાર્યું હશે. આવું જ કાંઈક કે, (૧) અહો રાજ્યસંપત્તિ પણ મહર્ષિએ વર્ણવેલા સંસાર કર્મ, ભવભ્રમણ વગેરે જોતાં કેવી અત્યંત અસાર, તુચ્છ અને તત્કાલ ત્યાજ્ય છે !” (૨) વળી જીવન જેટલું ઊંચું છે, એટલું જ એને આજ સુધી જીવવાની રમત અમારી કેવી અધમાધમ ! કઈ વિશિષ્ટ બુદ્ધિએ કઈ બાલિશ ચેષ્ટા ?' (૩) આત્માનું કેવું વિસ્મરણું – જગતની બધી ખબર ખરી, માત્ર અમારા પિતાના આત્માની જ ખબર નહિ? જીવ ગાંડે તે સ્વાત્માનું બાળી પરની દિવાળી ઉજવે ! () વળી પાણીના રેલાની જેમ સરકી રહેલા કિંમતી માનવકાળપ્રવાહની ચિંતા નહિ? અને તે સરકવા દેવાનું પણ માત્ર નિષ્ફળ નહિ કિન્તુ ભયંકર નુકશાનકારક સ્થિતિ ઊભી કરવા સાથે ! હાથવેંતમાં રહેલી ઉત્તમે ત્તમ કલ્યાણસાધનાએ તરફ મૂઢતાભરી સરાસર બેપરવાઈ ?' (૫) આત્માપરના ભાર કયાં ઓછા છે? – “વળી જીવનને શે ભરોશે છે? અને પણ જીવવાનું હોય તે ય જીવનના માથે ખડકાયેલી એ બધી વિષયલંપટતા, કષાયાવેશ, રાગાદિમૂઢતા, અનંત વાસનાઓ.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy