SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૩] [૨૬ નહિ, કિન્તુ અવસરે એના પર ઘા કરવાનું ય બને છે. તે કઈ પણ જીવને કેમ મરાય ? આ સંકેચ રાજકુમારને છે. વગર યુધે, વગર આવા વિષમ પ્રસંગે, ચાલુ જીવનમાંય જે આ અહિંસક ભાવ અને જીવો પ્રત્યે દયાભાવ ન પળાય તે પછી તેવા વિષમ પ્રસંગમાં તે એ કયાંથી જાળવી શકાવાને? જરાક કેક વાંકું બોલ્યું–ચાલ્યું, કે ઝટ એના દિલને આઘાત પહોંચે એવા આવેશ દેખાડાય છે, મર્મવચન બેલાય છે; પણ, એ બિચારે કર્મ પીડિત છે, એની કષાયથી કલ થઈ રહી છે. તે એને વધારે કષાય કરાવવાની ક્રૂરતા હું કાં કરૂં ? વધુ કષાયમાં તે એની વધુ કલ્લ!” -એવી દયાની લાગણું સ્કુરતી નથી. આપણને જરાક-શા. અનિષ્ટમાં ય આ નહિ, તો મેટા ભારે અનિષ્ટમાં તે નીતરતા દયાભાવને સ્થાન જ કયાં? એનું સ્વનુંય શાનું? સ્વપ્નમાં પણ “જેવા સામે તેવા” થવાની જ વાત ! આવેશમારકૂટદબડાવવાની જ સ્વપન-સૃષ્ટિ ! એમ આરંભ-સમારંભ કરી જલસા ઉડાવવાને યા ઘરસંસાર મસ્ત ચલાવવાને જ રસ રહે પણ એમાં થતા પૃથ્વીકાયાદિ અસંખ્ય જીના સંહારને વિચાર પણ નહિ, એ જ પ્રત્યે દયાભાવ નહિ. એમ વેપાર-રોજગારીમાં બીજા વેપારીઓ-દલાલે પિક મૂકે, નહાઈ નાખે, એનો વિચાર જ ન હોય, તે હૈયે દયાભાવ કયાં રેજંદા સંસાર-વ્યવહારમાં યેનકેન પ્રકારે પોતાને જ એકડે ઘુંટવાને અને તેથી સામાના દિલને આઘાત પહોંચે એની
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy