SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૫] [ સારી ભેદજ્ઞાનમાં શું શું બને -- ભેજ્ઞાન તે એવું હોય કે જેમાં (૧) આત્મા તરફને પક્ષપાત વધે, આત્મદષ્ટિએ જોવાનું થાય, ને આત્મહિતની જ મુખ્ય. ચિંતા જાગે; તેમજ (૨) દેહ અને દેહને લગતી વસ્તુ પરની આસ્થા, રાગ મમત્વ, વગેરે ઓછા થાય; જીવન દેહની જળે. જથામાં વેડફાઈ જતું દેખાય. ત્યાં હૈયે એની ભારે બળતરા થયા કરે, ને એ બરબાદી અટકાવવા ચારે બાજુથી શકય આત્મહિતની પ્રવૃત્તિઓ ચાલુ રહે. વળી (૩) પાપને સતત ભય રહે, અને (૪) પરલેકને નિરંતર વિચાર આવ્યા કરે, તેમજ (૫) પરમાત્મા અને ગુરુને અપાર ઉપકાર યાદ આવ્યા કરે; (૬) જીવો પ્રત્યે દયાની જ લાગણું વહે.આ બધાં ભેદજ્ઞાનનાં લક્ષણ છે. ધાર્મિક આધ્યાત્મિક શ્રવણ-વાંચન સતત રાખવાથી આ આવે.
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy