SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫] [૨૩ નદી વહી શકતી નથી. એને તેડવા માટે દુષ્કૃતગહ, સુકૃતાનુમદન અને ચાર શરણને સ્વીકાર છે. વીતરાગના સ્તવનમાં ત્રણે ય છે. પિતાના દેશનાં નિવેદનથી દુષ્કૃતગહ થાય છે, પ્રભુનાં ગુણગાનથી સુકતાનમેદના આવે છે, અને પ્રાર્થના દિલથી કરવામાં એ ભાવ ઊભું થાય છેકે “પ્રભુ! હું તારે શરણે છું” –શરણને સ્વીકાર થાય છે. માત્ર શબ્દમાં નહિ, પણ દિલમાંથી પ્રાર્થના ઊઠે. એને અર્થ એ કે મારે એ પ્રાર્થિત વસ્તુ જોઈએ છે, અને તે વીતરાગ પ્રભુના.. અચિંત્ય પ્રભાવે મળવાની, એ દિલને અવાજ રહે. ' તે આ પ્રશ્ન છે કે રોજ “જય વીયરાયમાં માગીએ છીએ. કે “સુહગુરુ ’–‘શુભ ગુરુને વેગ હેતે શું એ ખરેખર જોઈએ છે? કવિઓનાં શબ્દ બેલી કાઢવા એ એક વસ્તુ છે, અને એને ભાવ આપણે બનાવ એ બીજી વસ્તુ છે. આ બીજી વસ્તુ જ અગત્યની છે, પ્રાર્થના-ભાગના શબ્દ બોલ્ય. જઈએ અને એને ભાવ મનમાં ન ઊભો કરીએ, એમાં દિલની પ્રાર્થના કયાંથી આવે ? પ્રાર્થના પાછળ દિલના ભાવમાં તે. યાચનાને ને પિતાની આવશ્યકતાને ભાવ પણ આવે. તે ભગવાનનાં વિશેષણ બોલીએ “અભયદયાણું ચકખુદયાણું... ધમ્મદયાણું” ત્યાં દિલના ઊંડાણમાં એ બેઠું હોય કે “મારે એ. અભય, ચક્ષુ, માર્ગ, શરણ, બધિ અને ધર્મની જરૂર છે. બધિ” એટલે તવબેધ, અને “ધર્મ એટલે ચારિત્ર ધર્મ, એ શાસ્ત્ર અર્થ કર્યો છે. મારે એની અત્યંત આવશ્યકતા છે, અને દાતા અરિહંત ભગવાન છે.” એમ હોઉ મર્મ તુહ૫ભાવઓ....સુહગુરુ જેગે” માગીએ ત્યાં પણ દિલને શુભ ગુરુના વેગની અ૮િ
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy