SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ ] [ ૧૫૯ એમાં નવાઈ નથી. એવા જીની તે આપણે, શુદ્ધ હૃદયને કાળું કર્યા વિના, શુદ્ધ દયા જ ખાવી રહી, આને પહેલે પ્રત્યક્ષ લાભ આ કે આપણું દિલ ફારૂં રહે, ચિત્ત શાંત સ્વસ્થ રહે, લેહી બળે નહિ, પણ વધે. દ્વેષથી લેહી બળે છે, દયાથી વધે છે.” પિતાને દેષ જોવાની કુશળતા – હવે આગળ જુઓ. એ વળી ગજબ વિશેષ વાત છે. રુકૂમી ભુલે છે એમાં રાજકુમાર પોતાને દોષ જુએ છે કે “આ મારું રાગના યંત્રરૂપ પાપશરીર કેવું કે એ આ બિચારીને ભયંકર રાગ પૂરો પાડે છે ! ધિક્કાર પડે આ શરીરને !” દષ્ટિ ક્યાં જાય છે ? કૃમી ભૂલી રહી છે તે એની પિતાની મેહનીય કર્મની પરિણતિને લીધે, પિતાની બિન-સાવ ધાનીના હિસાબે, છતાં આ રાજકુમાર દોષ દે છે પિતાનાં શરીરને! સજજન માણસે સારી વાતમાં જશ બીજાને આપે છે, ને ખોટી વાતમાં દોષ પોતાના ઉપર લઈ લે છે. એમાં ય વળી આ તે પોતાના પુણ્ય મળેલા રૂપાળા શરીરને બળદેવ મુનિને નગરમાં પેસતા જોઈ કૂવાના કાંઠા પરની સ્ત્રી એમનાં રૂપ પર મુગ્ધ બનેલી; તે એ જોવાની લીન તામાં આંખ એમના તરફ ભૂલી પડી, દોરડાને ફાંસે ઘડાને બદલે બાજુમાં બેઠેલા પિતાના બચ્ચાને ગળામાં ઘાલવા જતી હતી. એ અનર્થ જોઈ મુનિએ એને રેકી, અને પિતાના રૂપને ધિકકાર આપતા મુનિ હવેથી ગામ-નગરમાં ગોચરી ન જવાને સંકલ્પ કરી જંગલમાં ચાલી ગયા. “રૂપનું
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy