SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨] [રુકૂમ તમે શ્રાવક તેા, વીતરાગના ધર્મ પાળે છે; તે આવે નક્કર ધરગ જમાવેા કે જડ વિષયાનાં પ્રલેાલન ઘણા ઘણા કચરી નાખ્યા હેાય. આ કરશે તેા જ જીવન જીતી જશેા. નહિતર સમજી રાખો કે ‘હું ધર્મપ્રવૃત્તિ કરૂ છુ, મને ધ ગમે છે, એટલે પરલેાક સારા મળશે,’— એવા વિશ્વાસમાં ઢગાશેા, ધરંગ નહિ એટલે વિષયગુલામી વિષયલ પટતા પાકી ! એ ભવાંતરે જપવા નિહ દે. મનુષ્ય જીવનમાં એ કેળવ્યાના પાયા બહુ ઊંડા જાય છે, સંસ્કાર ગાઢ પડે છે. એ સ્થિતિ ન થવા દેવી હાય તે ધમ રંગ ઊભા કરે, દૃઢ કરેા. ધરંગ ઊભા કર્યાંનું પ્રતિક આ કે વિષયેાતી લપતા અને જડનાં આકષણ મેાળાં પડે, પ્ર૦-ધમરગને એની સાથે શા સબધ? ઉ—સંબંધ આ, કે સાચા ધમર્ગ જ તે છે કે જેમાં ભવાભિન’દીપણું પુદ્દગલાન દ્વીપણુ' ન હેાય; એમાં તે સહજ –સ્વાભાવિક ભવેદ્વેગ હેાય; ભવ પ્રત્યે, સંસારના વિષયસુખા પ્રત્યે અતરની અરુચિ હાય; એને નિર્ગુણ, નિસ્સાર, વિટંબણારૂપ દેખે, આ હાય તા જ ધરગ જીવંત કહેવાય. વિષયા ગમે છે, મહુ અને ધર્મ પણ ગમે છે, ધર્મના રગ છે,-એ એ વાત ખનવાજોગ નથી. રાજ ‘ભવનિક્વેઆ' પહેલુ કેમ માગવાનું? આટલા જ માટે, કે ભવનિવેદ યાને સંસાર ખેદ હાય તા જ આત્મા પર ધર્મના રંગ ચડે. વિષયાના રંગ આદેશ થયા વિના ધર્મના રંગ ચડવાની વાત શી ? ધર’ગ છે તે વિષયાની એવી તીવ્ર લલચામણુ ગઈ.
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy