SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યના પાપ, ભૂલ કે અપરાધ જોઈને આપણા ચિત્તમાં રાષ અને ક્રોધના અગ્નિ ભભૂકી ઉઠે છે. ઇર્ષ્યા એટલે પારકાના ગુણ, સુખ કે ઉત્કૃષ સહન ન થવા તે. અસૂયા એટલે ખીજના ગુણમાં દોષના આરાપ કરવા. તેમાં ન હોય ત્યાંથી ભૂલ શેાધવા પ્રયત્ન કરવા કે કલંક લગાડવુ તે. આ અવસ્થા ટાળ્યા વિના ધ્યાનના પ્રાંગણમાં પ્રવેશ કરી શકાતા નથી. તેથી તે ધ્યાનના ખરા આગળ પગ મૂક્તા મુમુક્ષુઓને કાને આ વાત નાખવા પૂર્વાચાર્યાએ કહ્યું છે કે ઉપશમ ધરી, મન વશ કરી, અનુક્રમ રૂપે વર્ણવું, ૧૭૮ ] તજી ભાગ અનુરાગ, ધર્મ ધ્યાન મન લાગ... રીઝ્યાદિ ચઉ ભાવના, ધ્યાન તણી ગત શૈાગ, જે જ્ઞાની મુનિ શાન્ત-મન, તેહ યાનને યાગ.... થાવર જંગમ જીવ સખકે, કે સુખદુઃખકાર કે હિ'સક કે શાન્ત, વિષયી કે દાંત.... ૩ જૈન તત્ત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy