SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર જો પૃથફ આત્મા અને ત્યારપછી ( ૧૭ ) એને જ મુક્તિ માને છે, અને તેથી તેઓ માને છે કે વિવિધ છે શરીર વિના પણ રહી શકે છે અને ત્યારે પણ ભતિક જીવનને લગતાં દુઃખ અને પાપ તેને વળગેલાં રહે છે. () : બ્રાહ્મણ સમ્પ્રદાયમાં અને ત્યારપછીના સમ્પ્રદાયમાં શાશ્વત અને પૃથફ આત્મા વિષે કેવી ભાવનાઓ ઘડાઈ એ આપણે ઉપર જઈ ગયા; પણ પ્રાચીન ભારતના આધ્યાત્મિક ઈતિહાસની પુરી ઝાંખી કરવાને માટે આત્મતત્ત્વનાં સમગ્ર લક્ષણો વિષેની વિશિષ્ટ ભાવના કેવી રીતે ઘડાઈ એ જોવાનું હજી બાકી છે. યાકેબી અને શ્રેર્બાસ્કી (Th. steherbatsky, જણાવે છે, એ ને સર્વાંશે સાચું લાગે છે કે બદ્ધ સિધ્ધાન્ત પણ આ પ્રાચીન સિદ્ધાન્તમાંથી જન્મ પામ્યું છે, એ સિધ્ધાન્ત આ છે–વ્યક્તિત્વ નથી, આત્મા નથી, પણ જે માનસિક-ભતિક વ્યક્તિત્વ રૂપે દેખાય છે તે ખરૂં જતાં પંચ નું બનેલું છે. અને ત્યારે આ પાંચ પ (પાંચ જ્ઞાનેન્દ્રિય અને તેના સ્થાન, Five senses and their objects, 47 feeling, gis idea, fara aptitide & impulsion 24 917 consciousness ) 2012 lat 6464દેના પાંચ પ્રામાંથી જોયા હોય અને તે એ બંને સિધાન્ત આ એક જ સિધાન્ત ઉપરથી ઘડાયા હોય કે વ્યકિતત્વ તે એવાં પાંચ તત્ત્વોને માત્ર સમૂહ છે, મરણુસમયે આ તને આ સમૂહ વિચ્છિન્ન થઈ જાય છે, કર્મના નિયમને બળે પાછે ફરી એમને સંગ થાય છે, અને કર્મક્ષયથી નિર્વાણ પામે છે. પ્રાચીન કાળના ગ્રાના સરલ સિધાન્ત ઉપરથી ગતમ બુદ્ધના ને જે સિધ્ધાન્ત પ્રકટ થયે, તે બેશક ઉન્નતિની દિશાએ એક પગલું આગળ મૂકાયું ગણાય, અને આ બે સિધાન્તના પ્રકટીકરણ વચ્ચેનાં એક સિધ્ધાન્તને વિકસ-થઈને બીજા સિધાન્તની પ્રાપ્તિને માટે વીતેલાં-પાંચ વર્ષના અનુક્રાન્ત ઈતિહાસની હજી સુધી આપણને કશી માહિતી નથી. તથાપિ આપણા આ અનુમાનને આધાર મળે એ કંઇક સંભવ છે. પ્રાચીન કા ળની સરલ સ્થિતિ વર્ણવનાર ભવ્ય ઐધ્ધિ અનન્તા સિધાન્તમાં
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy