SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ vસે ક્ષણભર છે, તે કાનમાં સપડાયેલા વાદળની પેઠે શરીર નષ્ટ પામે છે, સ્વમની પેઠે લક્ષ્મી ચાલી જાય છે. . પત દેવ સુધીના સે જીવને નિરાધાર (અશરણ) દશામાં મૃત્યમુખે જવાનું છે. જ સસાર ભાડાના ઘર જેવું છે, તેમાં જવા આવવાની ઘટમાળ નિરન્તર ચાલે છે. જ પિતાના કર્મને માટે જીવે પોતે જ બધે જવાબ દેવાને છે. * શરીરથી અને બધા પાગલિક પદાર્થોથી છવ ભિન્ન છે. જ શરીર રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, અને વીર્યનું બનેલું છે, તેમાં અનેક પ્રકારના મળ ભરેલા છે ને તે પિતા પોતાને દ્વારે થઈને નીકળે છે, આથી અશુદ્ધ છે. જ પૂર્વનાં કર્મ બળે જીવમાં કર્મ વહ્યા જ આવે છે. = અનુકૂળ આચારથી (સંવરથી) કર્મને આસવ અટકે છે ૪ અગ્નિમાં તપાવેલું સોનું જેમ શુદ્ધ થાય છે તેમ તપસ્યાથી કર્મને ક્ષય થાય છે અને જીવ શુદ્ધ થાય છે. ન જગત નિત્ય અને શાશ્વત છે. 2 સાનપ્રકાશ સાથી મેંવું અને વિરલ ધન છે અને જગતમાં તે પ્રાપ્ત કરવું કઠણ છે. ૪ સર્વ જિનવરે દ્વારા ધમને સારી રીતે જાણી શકાય છે. ધર્મ એ જ અમિત્રને મિત્ર છે, અને નરકથી અને પુનજન્મથી બચાવનાર છે. ' ૫ પ્રત્યક્ષ દુખ દેનારા ને ધમપથથી ચળાવનારા પરિસર સાધુએ ઘર્ય રાખીને સહેવા જોઇએ. પરિસ્સહ રર છે ને તે નીચે પણ છે: ૧ , ૨ /, ૩ , ૪ ૫, ૫ એe (જે
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy