SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ (.104) આ દરેક્ની પાછળ બીજી પાંચ પાંચ ભાવના છે. તે ભાવવાથી આ પાળવાં સહેલાં થાય છે પ કર્મના તંત્રનાં સાધન. તીથ કરેાએ મતાવેલે મેાક્ષમાર્ગે જવાને માટે જીવે કની અશુભ સત્તાથી છુટવું જોઇએ. સાધુજીવનમાં અમુક ધર્માજ્ઞાએ ના પાલનથી એ હેતુ સાધી શકાય. આથી કના આસવ ( પૃ. ૨૦૩) અટકે છે અને પરિણામે તેના સંવર થાય છે એટલે જીવમાં નવાં કર્મોના પ્રવેશ થઇ શકતા નથી. કર્મીના સવના ભેદો નીચે પ્રમાણે છેઃ ૧ ત્તિ ૩ અર્થાત્ મન, વચન અને કાયાના વ્યવહાર ઉપર અંકુશ. ૨ સમિતિ: ૫-ઇર્યામાં ( જવા આવવામાં ), ભાષામાં, દાનગ્રહ ણુમાં, દાનનિક્ષેપમાં ( વસ્તુ મૂકવા ઉઠાવવામાં ) અને પરિક્ષાપનિકામાં ( મળમૂત્રના ત્યાગમાં ) સાવધાન રહેવું. આ ક્રિયાઓમાં સ્થાનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યુ' છે, કારણ કે એ વ્યવહાર કરતાં પહેલાં સ્થાન તપાસી લીધું ન હાય અને ત્યાં જીવ નથી એવી ખાત્રી કરી લીધી ન હોય તા (ભાષા અને દાનગ્રહણમાં) વ્રતનો ભંગ થાય અથવા તેા ( જવા આવવામાં, વસ્તુ મૂકવા ઉપાડવામાં અને મળમૂત્રના ત્યાગમાં ) જીવહત્યા થાય. ૩ સાધુએ ૧૦ પ્રકારના ધર્મ પાળવા જોઇએઃ બીજાઓના પ્રયાજન તરફ દૃષ્ટિ ( ક્ષમા ), સર્વાં પ્રત્યેના વ્યવહારમાં માવ, વિચારશુદ્ધિ ( આર્જવ ) દૂધાભાવથી દૂર રહેવુ' તે, લાભત્યાગ, સત્યનિષ્ઠા, ભાવશાચ, તપસ્યા ( મુખ્યત્વે ઉપવાસ ), સંસારના સ ભાગના ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચ. २७ ૪ નીચેની ૧૨ અનુક્ષેત્તા ઉપર ઢષ્ટિ રાખવી. .
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy