SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૫) કર્મનાં મૂળ કારણ સંસારમાંથી બહાર નીકળવું હોય તે નવાં કર્મબંધનના મૂળ કારણ જાણી લેવા જોઈએ અને એ મૂળ કારણેને નાશ કરવું જોઈએ ' કર્મ બંધનનાં મૂળ કારણ નીચે પ્રમાણે છે – (૧) મિથ્યાત્વ, (૨) વિરતિ, (૩) કાચ અને (૪) ચાર. આ દરેક કારણના વળી અનેક પ્રકાર છે એ દરેક અમુક અમુક પ્રકારનાં કર્મબંધન ખડાં કરે છે. હવે એ કર્મબંધનનાં કારણ જ્યાં સુધી ઉપસ્થિત હોય, ત્યાં સુધી તે તે પ્રકારનાં કર્મ બંધન સ્વાભાવિક રીતે જ રહે છે, અને એ કારણ જ્યાં દૂર થયાં કે એ બન્ધન પણ દૂર થાય છે. એ બંધનનાં કારણ વ્યતિક્રમે નહિ, પણ અનુક્રમે જ દૂર થાય છે. આ રીતે વિચારતાં મિથ્યાત્વથી માંને તે મેક્ષ સુધીના માર્ગનાં ૧૪ પગથી (ગુજરાત) છે. એને વિવેક એ છે કે નીચેના પગથીઆ કરતાં તેની પાસેનું ઉચું પગથીઉં એટલા માટે ઉંચું છે કે ઉચેનામાં કર્મબંધનનું એક કારણ સર્વ અંશે કે કંઈક અંશે ઓછું થાય છે કે તેને જ અનુકૂળ કર્મબંધન પણ ઓછું થાય છે. કષાય સુધીનાં બધાં બંધકારણ દૂર થાય છે, એટલે જીવ માત્ર સુખસંવેદન (સાતવેદની) કર્મ જ બાંધે છે અને તેને ચેગની જ સાથે સંબંધ છે. તેથી વેગ જાય એટલે પછી કઈ પ્રકારનાં કર્મબંધન રહે નહિ અને મેક્ષપ્રાપ્તિ થાય. ઘણાએક પાંચમું કારણ પ્રમઃ આપે છે, પણ કેટલાક એને અવિરતિને ભેદ જ માને છે. તીર્થકર નામકર્મ, આહારક શરીર અને આહારક અંગોપાંગ-નામકર્મ એ ત્રણ કર્મને ઉપરનાં કોઈ કારણુ ઉત્પન્ન કરી શકતાં નથી; એ કર્મબંધન માત્ર ભાગ્યશાળી છને જ હોય છે; તીર્થકર નામકર્મ સમ્યજ્ઞાન દ્વારા બંધાય છે અને આહારકતિક વિરતિથી બંધાય છે.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy