SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૦ ) ૬ યાત્રાદિત્ત જાગ્ય–નથી, ને કહી શકાય એવું નથી; છઠ્ઠી દષ્ટિએ. ૭ સાત નાસ્તિ રાવ છે, નથી, ને કહી શકાય એવું નથી, સાતમી દષ્ટિએ. ઉપરનાં બધાં સૂત્રને આરભે ચાલૂ શબ્દ મૂકેલે છે, એને અર્થ “એમ હેય ” એ છે અને નિર્ણયને સંભવ દેખાડે છે. જેનો વળી જયંતિ શબ્દને ઉપગ “કંઈક અંશે ”એવા અર્થમાં કરે છે. એક જ કાળે એકમેકથી વિરૂદ્ધ જતા નિર્ણયે સાચા હોઈ શકે, પણ અમુક મુખ્ય નિર્ણય સ્વીકારવાને છે એમ જણાવવું એ સ્યાદ્વાદનું કામ છે. જેમકે પ્રથમ દષ્ટિએ એક માણસ પિતા અને પુત્ર છે એ નિર્ણય થાય, પછી વધારે ઉંડા ઉતરતાં એ અમુકને પિતા છે અને અમુકને પુત્ર છે એ નિર્ણય થાય. સ્યાદ્વાદના પ્રગથી જેનો એવું સિદ્ધ કરવાને પ્રયત્ન કરે છે કે કઈ પણ વિધ્યાત્મક કે નિષેધાત્મક નિર્ણય એકેવારે છેવ ટને ન હોય, પણ માત્ર અમુક સીમબદ્ધ દષ્ટિએ જ સાચે હેય, કારણ કે તેને એક સાથે એક સંબંધ હોય અને બીજા સાથે બીજો હોય. ૬ સત્ય અને તેનું જ્ઞાન. જૈનમતે, તત્ત્વજ્ઞાનનાં સર્વે દર્શનેમાં સત્યનું બીજ હોય છે; પિતાને જે સત્ય લાગે તે વિષે એક પક્ષપાતી અને નિરંકુશ પદ્ધતિ અને પ્રણાલીએ વિચાર કરવાથી અને તેમાં સર્વ પ્રકારનાં અસત્ય ભેળવી દીધાથી સંપૂર્ણ જ્ઞાન એ પામી શકતાં નથી. પણ એ માને છે કે સાચું જ્ઞાન જૈન ધર્મમાં છે, કારણ કે ૧ જૈનધર્મ સર્વજ્ઞ ગુરૂઓ દ્વારા જન્મ પામ્યો છે. ૨ શાસ્ત્રાર્થમાં કદી પરાજય પામ્યું નથી, કારણ કે એ અપરાજેય છે. ( ૩ જ્ઞાનના કેઈ પણ પ્રકારના પ્રમાણુવડે પછી તે પ્રત્યક્ષ હોય કે પક્ષ હોય કે અનુમાન હોય કે ગમે તે હોય, પણ તે વડે જૈન ધર્મમાં કશેય ફેરફાર કરી શકાય નહિ.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy