SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સુધાદિ ૧૪. વસ્તુ સુયોગ્ય પરિણામ ન દેખાડે તે પરિણામ કેમ નથી આવતું? તેને ઉચિત વિચાર કર. પિતાને માફક ન આવે એથી યોગ્ય વસ્તુ અગ્ય છે, એમ તે ન જ માનવું.' માન ચાહે જે જગતમાં, જ્ઞાનીનું કહેવું માન; નહિ તે મળતાં માનપાન, કરશે તુજ અપમાન. ભાગ્યાનુરૂપ ભવ્યતા પણ આત્મભવ્યતા ઓર, એ ભવ્યતાની આગળ ન ચાલે અન્યનું જેર. સાર નથી ફળ-ફૂલમાં, જે વધતે વિસ્તાર; વટવૃક્ષને સહુ ઈચ્છતા, છાયાને અનુસાર, લેઢાની ડબ્બી વિષે, પારસમણિ કદી હોય? અતરપટ અળગું થયે, દેષ ન રહેશે કેય. શ્યામ વર્ણ શિરે ચઢયો, ને રક્ત ચરણતલ માંય; પણ જે અત્તર ઉજળું, તે સર્વે વખણાય.
SR No.023012
Book TitleJain Shikshavali Sudhabindu
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1960
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy