SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ — — — — — — — — — — [ ૧૫ર ] ગૃહસ્થ ધર્મ જન્મ સાર્થક થાય છે. ધર્મને માટે અધિકારી થવાય છે. વ્યવહાર સુખરૂપ વિપત્તિના કંટક વિનાનો થાય છે. આ પ્રમાણે ઘરની આગેવાન ગૃહસ્થ પોતાના મિત્ર, બંધુવર્ગ અને વાત્સલ્યતાવાળા કુટુંબ વર્ગની સાથે બેસી આપસમાં ધર્મકથા કરે, ઉત્તમ શિખામણ આપી પરિવારના મનુષ્યોને સન્માર્ગે ચડાવે અને પોતે પણ યોગ્ય સુંદર આચરણ રાખે. આ પ્રમાણે કરવાથી પોતાનો પરિવાર દૈવી જીવન ગુજારનારો થાય છે અને તેથી પરસ્પર સર્વનાં જીવનો આત્મ માર્ગમાં ગગન વિહારી થાય છે. --
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy