SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ છે આપની શુભેચ્છા છે નવી પ્રજામાં જિજ્ઞાસા છે, સદભાવ છે, જાણવાની આતુ રતા છે. આજના યુવાન વર્ગને ધર્મ સંબંધી સમજવાને ભાવ જાગે છે. ધર્મ એ જીવન ઘડતરની કલા છે. જીવન સૌરભ પ્રગટાવનારી પ્રક્રિયા છે. જીવન સાફલ્યની પ્રતિતી છે. એટલું સમજાય અને નવી પ્રજાને હિતકારી થઈ શકે એ હેતુથી નીચેના ચાર પુસ્તક પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. ૭ જીવન ઘડતર ૦ જીવન સૌરભ ૦ ૦ જીવન સાફલ્ય : ૦ જીવન એજન્ ૦ આ પુસ્તકોમાં શતાવધાની પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજયકીર્તિચંદ્રસૂરિજી મહારાજશ્રીના લેખો અને વ્યાખ્યાને છે. આ લેખેનું સંપાદન શ્રી કિરણભાઈએ કર્યું છે. પૂ. આચાર્ય શ્રીમદ વિજયકીર્તિચંદ્રસૂરિજી મહારાજના પ્રેરણાત્મક લેખ સાથે સંપાદકની “સેના સાથે સુગંધ’ જેવો સુમેળ થયો છે. આ પ્રકાશનેને અમારા પ્રયાસ છે કેઈ ધર્મપ્રેમીને અનુમોદનીય બનશે. જીવન સાફલ્ય” માટે આપને અભિપ્રાય લખી મેકહશે તે અમે અત્યંત આભારી થઈશું.”
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy