SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમી જીવન નિર્મળ રાખવા મહાપુરુષોએ સ્વાનુભવમાંથી તૈયાર કરેલ. સચોટ નિયમાવલી – હિતશિક્ષા :* ફક્ત વેશ પહેરવાથી આપણું કામ સમાપ્ત થતું નથી, પરંતુ અંતરંગ-જીવનને સંયમના સંસ્કારોથી સુશોભિત બનાવવાનું છે. * ગુરુની આજ્ઞાનું પાલન કરવું, કેમકે– ચારિત્રદાતા ગુરુત, ચુવયાર ન થાય; ભવ કોટાકોટી કરી, કરતાં કેટી ઉપાય. (૧) છેદ-*-રણમ-ટુવા , મારા-માણસ માતા ગુરુવા, સતસંજારિયા મળિયા (૨) અર્થાત્ જેઓ છઠ-આઠમ આદિ યાવત માલખમણ સુધીની તપસ્યા કરે પણ ગુરુનિશ્રાએ ન વતે તેઓ અનંત સંસારી થાય છે. જ ગુરુ મહારાજને ઠપકો મળે એવું કાર્ય મન-વચન અને કાયાથી કરવું નહિ. * વડીલને વિનય સાચવ અને સામું બોલવું નહીં, * કઈ વખત લઘુ (સાધુ-સાધ્વી) બેસી જાય તો પણ સહન કરતાં શીખી લેવું.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy