SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુતાની ન્યતા મુમુક્ષુ આત્માઓ પણ લૌકેષણા-પ્રધાન જીવનના આડ-રસ્ત ચડી જાય છે. એટલે ભાવદયાથી પ્રેરાઈને વર્ષો સુધી કરેલ આગમને અભ્યાસ, અનુપ્રેક્ષા, ચિતન આદિ બળે મેળવેલ સંયમસંબંધી આગેમિક-પદાર્થોની મલાઈરૂપ મુદ્દા-સમું આ લઘુપુસ્તિકામાં સંગ્રહિત કર્યું છે. જે કે વિવેકી–સંયમીઓને ખૂબ જ અગત્યનું માર્ગદર્શક નિવડશે, એવી ખાત્રી છે. તેમ છતાં આ પુસ્તિકામાં જણાવાયેલ શાસ્ત્રીય બાબતને જ્ઞાની–ગુરુના ચરણોમાં વિવેક-વિનયથી બેસી સમજી અમલમાં મૂકવા પ્રયત્ન કરવા ખાસ ભલામણ છે. LET સંયમનું વિશુદ્ધ-પાલન કરવા માટે જરૂરી સાધને ૧ ગીતાર્થ, જ્ઞાની અનુભવી ( ૯ સ્વાધ્યાય. * સદ્ગુરુની નિશ્રા. ૧૦ શાસ્ત્રીય-મર્યાદાનું વ્યવસ્થિત ૨ સુવિહિત ગચ્છ. જ્ઞાન. ૩ શુદ્ધ વસતિ. ૧૧ ગુરુ-આજ્ઞાધીનતા. * સાંગિક-સાધર્મિક સાધુને ૧૨ મિથ્યાદિ ભાવે. સહવાસ–પરિચય. ૧૩ આત્મ-નિરીક્ષણ. પ નિર્દોષ આહાર–પાણ. ૧૪ ગુણાનુરાગ. ૬ શકય તપશ્ચર્યા. ૧૫ ભૂલની કબૂલાત. ૭ આત્યંતરતપનું વિશિષ્ટ પાલન. | ૧૬ વિનય-શિસ્તનું પાલન ૮ યોગ્ય સંયમોપકરણે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy