SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ઉગ્ર–તપસ્વી સયમમૂર્તિ સવેગી—શિરામણુ શાસન-જ્યાધિર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રીએ પૂ. ઉપાધ્યાયશ્રીની સયમ નિષ્ઠાને શ્રીશ્રમણ-સ`ઘમાં પ્રસારિત કરવા વિશિષ્ટ શાસ્રીય પદ્ધતિએ જે મહત્ત્વના પાંચ પુસ્તકા લખ્યા તે બધામાં શિરામણિરૂપ આ પુસ્તક પ્રકાશિત કરવાના લાભ પૂજ્યશ્રીએ અમાને આપ્યા છે, તે બદલ અમેા ખરા અંતઃકરણથી તેના ઋણી–કૃતજ્ઞ છીયે. છેવટે આના પ્રકાશનમાં લાભ લેનારાઓના ધમ પ્રેમની અનુમેાદના સાથે છદ્મસ્થતાવશ કે મુદ્રણની ખામીથી કંઈ ખ લના થઇ હોય તેા તે બદલ હાર્દિક મિથ્યાદુષ્કૃત માંગુ છુ. વીર, નિ. સં. ૨૫૦૮ વિ. સં. ૨૦૩૮ ચૈ. સુદ. ૫ સામવાર રિકાઈનરી બિલ્ડીંગ ધનજી સ્ટ્રીટ, મુંમા ૩. નિવેદક બાબુલાલ સચક ટાપીવાલા સાધુ જીવનના સ્થલા * સમી છત્રન–મર્યાદા આ સામાચારી-પાલન * સહનશીલતા * આત્મનિરીક્ષણ ગુણાનુરાગ-દૃષ્ટિ
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy