SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ઇંદ્રિયના વિષયો અને વિકારે આત્માને ભેગવવી પડતી કર્મોની વિટંબાનું પ્રધાન કારણ પાંચ ઇન્દ્રિયની રાગ-દ્વેષમય પ્રવૃત્તિ છે, કેમકે અજ્ઞાની પ્રાણી સત્તાસ્વરૂપે પિતે ચિદઘનાનંદમય છતાં મેહનીય– કર્મના ઉદયથી ભાન–ભૂલે બની જગતના બાહ્ય-પદાર્થોના ભેગાદિદ્વારા ઇનિી ક્ષણિક-તૃપ્તિ માટે વ્યર્થ પ્રાય દોડધામપ્રવૃત્તિ કરી વિષમ કર્મોના બંધનમાં અનિચ્છાએ પણ જકડાઈ જાય છે. | માટે પાંચ ઈન્દ્રિયોના વિષયે ક્યા કયા છે? અને તેઓના વિકારો આત્માને કેવી રીતે સાન–સૂધ ભૂલાવી દીન-હીન બનાવી મૂકે છે? તે જાણવું જરૂરી હોઈ અહીં પાંચ ઈન્દ્રિયોના તેવીશ વિષયો અને બસો બાવન વિકારો જણાવ્યા છે. પાંચ ઈન્દ્રિયોના ર૩ વિષયો. ૧. પશનેનિદ્રયના આઠ વિષય૧ ગુરુ (ભારે) ૫ મૃદુ (પોચે). ૨ લઘુ (હલકે) ૬ કઠિન (કઠણ) ૩ શીત (63) ૭ સ્નિગ્ધ (ચેપડ્યો) ૪ ઉષ્ણ (ઉ) | | ૮ રૂક્ષ (લખે) ૨. રસનેન્દ્રિયના પાંચ વિષય
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy