SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુજીવનની રૂપરેખા આજે ઉપદેશ–શ્રવણના રસ ઉડતા 3.3 જાય છે, તે વ્યાજખી નથી. સદુપદેશમાં અનેક ગ્રન્થાનુ દાહન મળે છે, જ્યારે વાંચી જવામાં એક જ ગ્રંથનુ જ્ઞાન મળે છે. ૮ કેટલા વખત મૌન રહ્યા? નિરર્થક વાતા કરવાથી અને ગપ્પાં મારવાથી શક્તિના દુર્વ્યય થાય છે. મૌન રહેવાથી વિચારતુ ‘બળ વધે છે. તેમજ ખેાલ-ખેલ કરવાની કુટેવ ઉપર કાબુ આવે છે. બહુ મેટલનારથી અસત્ય કે સાવદ્ય પણ ખેાલાઈ જવાય છે. મૌન એ સત્યવ્રતના પાલનમાં અને કષાયના નિગ્રહમાં ઘણી જ મદદ કરે છે. રાજ એાછામાં ઓછું એક કલાક મૌન રહેવુ જોઈએ. મૌન કરતી વખતે ઉચ્ચ-વિચારા, જાપ, ધ્યાન સ્વાધ્યાય કરવા. હું કેટલા વખત માંડલીના કાય માં ગાળ્યા? માંડલીનું કામ એ પ્રત્યેકની ફરજ છે, તે કામ વેઠની જેમ નહિ કરવું, પણુ આત્મ-નિસ્તારનું કારણુ સમજી કરવુ. જોઇએ. ૧૦ પચ્ચક્ખાણ શું કર્યુ? ૧૫ એ નિરાનું પરમ અંગ છે. સશક્ત-સાધુએ ઓછામાં એછું એકાસણું કરવુ જોઇએ. એકાસણું કરવાથી સ્વાધ્યાયના ટાઇમ બહુ મળે છે. આત્માના સ્વભાવ અણુાહારી છે, અ વાતનુ સ્મરણુ એકાસણા સિવાય સાનુબંધ ન ટકે,
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy