SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર જીવન જીવી જાણુવા માટે જરૂરીયાતા ૧. અનંત-જ્ઞાનીઓની આજ્ઞા માન્ય રાખવાના ધેારણ મુજબ ચાલવાનું મુખ્ય આદ-ધ્યેય રાખવુ'. તેની ર. સ્વચ્છંદી ઇન્દ્રિયાના ગુલામ નહિ બનવાનું ! પણ સામે મારચા માંડવાના. ૩. આપણે શા માટે નિકળ્યા છીએ ? અને શું કરવાનું છે? તેના નિરંતર ગુરુ-નિશ્રાએ વિચાર કરવા. ૪. કષાયની પકડમાંથી છુટવાને માટે હૈયાને કામળ અને નમ્ર મનાવવું. ૫. વિજાતીય સામે ઉંચી દૃષ્ટિથી જોવું નહીં, તેની સાથે વાત પણ ન કરવી. ૬. ગુરુના ચરણે પેાતાના આત્મા એકાકાર કરવા. એમની આજ્ઞા એજ આપણું જીવન! અને એમની ઇચ્છા એ આપણુ મન ! કદી પણુ સ્વતંત્ર બનવા ઇચ્છવુ નહિં. ૭. ગુરુની ભક્તિ–વિનયાદિ અહુ જ વિનીત અને નમ્રભાવે કેવલ આત્મ—કલ્યાણ માટે કરવા તત્પર રહેવું. ૮. જાણ્યે અજાણ્યે પણ વિરાધના ન થાય તેની જાગૃતિ રાખવી.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy