SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સાધુતાની જ્યેત ૧૦. સ્વાધ્યાય અને તપ એ સયમીની બે ચક્ષુ છે. ૧૧. આવશ્યક અને સાધુક્રિયાના સૂત્રાનું અપૂર્વક ખૂબ ચિંતન-મનન કરવું. ૧૨. સમિતિ-ગુપ્તિ અને સામાચારીના જ્ઞાનને સમ્યક્ આચરણાદ્વારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા. ૧૩. કાઇપણ જ્ઞાનાભ્યાસ અને તપ ક્ષયે પશમ ન હેાવાના કારણે ન થઈ શકે તેા એની ચીવટ અવશ્ય રાખવી ! પણ ખેદ ન કરવા!!! ૧૪. ચાર દુઃખ શય્યા, ૧. વીતરાગના વચનમાં અશ્રદ્ધા. ― ૨. બીજાને મળતા લાભની ચાહના. ૩. સુદર શબ્દાદિ-વિષયની અભિલાષા. ૪. સ્નાન, શરીર મન, અને ધાવાની આકાંક્ષા. આ ચારને આધીન ખનેલા સાંચમી પરિણામે લક્ષ્યહીન અની દુ:ખી જ થાય છે. ૧૫. ચાર સુખશય્યા, ૧. વીતરાગના વચનાની શ્રદ્ધા. ૨. બીજાને મળતા લાભની ઇચ્છાના ત્યાગ. ૩. સારા વિષયેાની સ્પૃહાન ત્યાગ. ૪. શરીર-વિભૂષાના ત્યાગ. આ ચારનું પાલન કરનારે સયમી પેાતાનુ લક્ષ્ય જલ્દી સિદ્ધ કરી શકે છે. 卐
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy