SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજા વિદ્વાન મુનિ મહારાજો,નિષ્ણાત પંડિતા તથા શાસ્ત્રનુ શ્રાવકો કેજેઓને આ પુસ્તકની એડવાન્સ કાપીએ માકલવામાં આવી હતી તેઓએ પુસ્તક સાદ્યંત તપાસી તેને અ ંગે પેાતાના અભિપ્રાયા આપેલ છે તે સધળા મહાનુભાવાના આ સ્થળે અંત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે. તેમના અભિપ્રાયા આ લેખને છેડે આપવામાં આવેલ છે, જે તરફ દ્રષ્ટિ કરવા વાચકવર્ગને વિનતિ કરવામાં આવે છે. ભાઇશ્રી ઝવેરચંદ જાદવજી કામદારે પ્રસન્નચિત્ત આ કામમાં વખતા વખત મને જે સહાયતા આપેલ છે તે બદલ તેમને પણ આભાર માનવામાં આવે છે. તેમજ શ્રી મહાવીર જૈન ઉપચાગી સાહિત્ય અહાર પાડી તે પણ ધન્યવાદને પાત્ર છે. છેવટે લેખમાં આપવામાં આવેલા અર્થી, દલીલા અને પ્રમાણા વગેરે પૂરતા લક્ષપૂર્વક વાંચવા, વિચારવા તથા વને નમ્ર વિનંતિ છે. ઘટાવવા વાચક “મલી' રાજકાટ મહાવીર જયંતી જ્ઞાનેય સાસાયટી કે જે આવું જનતાની જે સેવા કરી રહેલ છે તા. ૨-૪-૧૯૩૯ રિવવાર રાવ સાહેબ મણિલાલ વનમાળી શાહ. માનદ્ મંત્રી શ્રી સ્થાનકવાસી જૈન સંધ રાજકા ઢ.
SR No.022992
Book TitleJain Darshan Ane Mansahar
Original Sutra AuthorN/A
AuthorManilal Vanmali Shah
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1939
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy