SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જનદર્શન અને માંસાહાર, નથી, પરંતુ બ્રહ્મદત્ત જેવો છે. અહિં બ્રહ્મદત્ત પછી વા શબ્દ નહિ વાપરેલ હોવા છતાં વ્યાકરણના ઉપરના નિયમ પ્રમાણે વાં લઈ શકાય છે. તેમ મા શબ્દ પછી વા શબ્દ નહિ આવેલ હોવા છતાં તે લઈ શકાય છે, તેમ લઈએ તો દુટ્ટિપળ કંઇ मच्छेण उवणिमंतेज्जा “आउसंता समणा, बहुअट्ठियं मंसं જિત્તg? એ સૂત્રનો અર્થ નીચે પ્રમાણે થાય. | હે આયુષ્યમાન શ્રમણ ! બહુ ઠળીયાવાળો અથવા માછલાંની પેઠે બહુ કઠણ ભાગ વાળો ફળને ગર છે તે તમે ગ્રહણ કરશે? અહીંયાં એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, શાસ્ત્રકાર વદિvણ શબ્દ બંનેના ના વિશેષણ તરીકે વાપરે છે આ ટ્રિપ શબ્દ ક્રિય શબ્દની ત્રીજી વિભક્તિના એવચનનું રૂપ છે નહિ કે ટ્ટિ શબ્દનું અને મક્રિ એટલે ઠળીયો એમ આપણે ઉપર સિદ્ધ કરેલ છે એટલે અહીંયાં પણ વદુઝદ્દિપ સેજ એટલે બહુ ઠળીયાવાળો ફળનો ગર એમ અવશ્ય સિદ્ધ થાય છે. - બીજે ખુલાસે – તે આહારનો ઉપભોગ કરતી વખતે મંસ માં મેશ દિગડું રણ દાય........... પદ્ધિા એમ જે શાસ્ત્રકાર કહે છે તેને લગતો કરવાની જરૂર છે તે કરી પછી આપણે આખા સૂત્રને અર્થ કરીએ. દાતાર જયારે નિમંત્રણ કરે છે ત્યારે મને મજા શબ્દ વાપરે છે અને ખાવાની આજ્ઞા આપી છે ત્યારે મંત્ર મરછ શબ્દો વાપરેલા છે. અહીંયાં મંન તથા મકછે શબ્દો નહિ વાપરતાં તે શબ્દને " પ્રત્યય લગાડેલ છે તે શા માટે? અને તે શું સૂચવે છે? આ જ પ્રત્યય ઉપરથી થયેલ ના પ્રત્યય પ્રતિકૃતિ કે સ્વરૂપના અર્થમાં વપરાયેલ છે. એટલે કે, હાડકાવાળા માંસમાં તથા કાંટાવાળા માછલાંમાં જેમ ખાવા લાયક ભાગ માંસ હોય છે અને
SR No.022992
Book TitleJain Darshan Ane Mansahar
Original Sutra AuthorN/A
AuthorManilal Vanmali Shah
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1939
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy