SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (B) ખોટું હોય તો સ્વર્ / યુષ્પદ્/ તત્ ના ‘રૂપ’ સુધારો ઃ - 1. અહં પૃષ્ઠન્તિ । 6. સૂયં શોષામિ । 2. આવાં પુષ્યથઃ । 7. 3. વયં મૂષતિ । 8. 4. દ્વં વિનયતઃ । 5. યુવાં વર્ણયાવ: । 9. સ: સાન્વત્તિ । તૌ વરામ: । તે પથ । आत्माज्ञानभवं दुःखम्, સરલ સંસ્કૃતમ્ - ૪ आत्मज्ञानेन हन्यते ॥ [યોગશાસ્ત્ર] શરીર - વસ્ત્ર વચ્ચે જેટલું સ્પષ્ટ ભેદજ્ઞાન છે તેટલું સ્પષ્ટ શરીર - આત્મા વચ્ચે ભેદજ્ઞાન થતા જ તમામ દુઃખો નાશ પામી જાય છે. અર્થ - આખાય જગતના દુઃખનું મૂળ કારણ આત્માનું અજ્ઞાન, આત્માના અપરોક્ષ સ્પષ્ટ અનુભવનો અભાવ. આનાથી ઉત્પન્ન થયેલ દુઃખ આત્માના અભ્રાંત સાક્ષાત્કારથી જ હણાય છે. ૦ ૧૬ ૭ n [5] પરીક્ષા-૧
SR No.022984
Book TitleSaral Sanskritam Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy