SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ' ચારિત્ર જીવન જીવી જાણવા માટે જરૂરીયાત ૧. અનંત જ્ઞાનીયાની મરજી, માન્યતા, ધોરણ મુજબ ચાલવાનું મુખ્ય આદર્શ—ધ્યેય રાખવું. - ૨. સ્વચ્છેદી ઈન્દ્રિયેના ગુલામ નહિ બનવાનું પણ તેની સામે મરચા માંડવાના. - ૩. આપણે શા માટે નીકળ્યા છીએ? અને શું કરવાનું છે ? તેને નિરંતર ગુનિશ્રાયે વિચાર કરવો. ૪. કષાયની ચુંગાલમાંથી છુટવાને માટે હૈયાને કમળ અને નમ્ર બનાવવું. - પ. આત્માના ઉપકારી સિવાય વિજાતીય સામે ઊંચી દષ્ટિથી જેવું નહીં અને તેની સાથે વાત પણ ન કરવી. ૬. ગુરુના ચરણે પિતાને આત્મા એકાકાર કર. એમની આજ્ઞા એ જ આપણું જીવન! અને એમની ઈચ્છા એ આપણું મન! કદી પણ સ્વતંત્ર બનવા ઈચ્છવું નહિં !!! ૭. ગુરુની ભક્તિ વિનયાદિ બધુ જ વિનીત અને નમ્ર ભાવે કેવલ આત્મ કલ્યાણ માટે કરવા તત્પર રહેવું. ૮. જાણ્યે અજાણે પણ વિરાધના ન થાય તેની જાગૃતિ રાખવી.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy