SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના રસાયણ : ૧૭ : માહગ્રસ્ત પ્રાણીએ વારવાર ન્હાવા ધાવાની પ્રવૃત્તિમાં પડી ચાખ્ખા પાણીથી શરીરની સાસુફી કરે છે. તથા અંદરથી વિરૂપ-મલેાના ખજાનારૂપ શરીરને મહારથી સુગધિ ચંદનાદિથી શાભાયુક્ત કરવા મથે છે અને માનસિક માન્યતાઓના મળે પેાતાને શુદ્ધ ચાખ્ખા થયેલા માને છે. પણ ! મૂઢાત્માએ સમજતા નથી કે-પ્રતિક્ષણે નવા અનેક પ્રકારના મલેાથી વ્યાપ્ત થતા ઉકરડાસ્વરૂપ આ શરીર સાફ ક્યાં થવાનું છે !!! यदीयसंसर्गमवाप्य सद्यो भवेच्छुची नामशुचित्वमुच्चैः । अमेध्ययोनेर्व पुषोऽस्य शौच-सङ्कल्पमोहोऽयमहो महीयान् ॥ १२ ॥ જે શરીરની સાખત પામીને સુંદર અને પવિત્ર લેખાતા જગના ઉત્તમ કસ્તુરી, ચંદન, મિષ્ટાન્ન, નવાં કપડાં, ઘરેણાં, ફુલની માળા વગેરે પદાર્થા અપવિત્રઅસ્પૃશ્ય-શ્રુગુપ્સાજનક નિવડે છે. આવી અપવિત્રતાના ખજાનારૂપ શરીરની શુદ્ધિ કરવાથવાના સંકલ્પ પણ ખરેખર ! પેાતાની ભયંકર અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે !!! आश्रवस्वरूप यथा सर्वतो निर्झररापतद्भिः, ( ભુજંગપ્રયાત છ૬ ) प्रपूर्येत सद्यः पयोभिस्तटाकः । तथैवाश्रवैः कर्मभिः सम्भृतोऽङ्गी, મવેલ્યા જાય: હિમ શા
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy