SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ : 8: શ્રી નવકાર મહામત્ર સ્મણ थंमेइ जलं जलणं, चिंतियमित्तो वि पंचणमुक्कारो । -મરિ-યો-જીજી-ધોહ-વસુર્ય પાસે ॥ ૬ ॥ પંચ નવકાર ચિંતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે તથા શત્રુ, મરકી, ચાર અને રાજાઓના ધાર ઉપસર્વાંના અત્યંત નાશ કરે છે. - णवकाराओ अन्नो, सारो मंतो ण अस्थि तियलोए । तम्हा हु अणुदिणं चिय, पढियव्वो परम भक्तीए ॥ ७ ॥ ત્રણ લેાકમાં નવકારથી અન્ય કાઈ સારા મત્ર નથી, માટે તેને પ્રતિક્રિન પરમ ભક્તિથી ભણવા જોઇએ. णवकार इक्क अक्खर, पावं फेडेर सत्त अयराणं । पण्णासं च परणं, સમનેળ | ૮ | सागर- पण सय શ્રી નવકાર મત્રનેા એક અક્ષર સાત સાગરોપમના પાપ નાશ કરે છે. શ્રી નવકાર મંત્રના એક પદ વડે પચાસ સાગરાપમના પાપ નાશ પામે છે અને સમગ્ર નવકાર વડે પાંચસા સાગરોપમના પાપ નાશ પામે છે. इक्कोवि णमुक्कारो, परमेट्ठिणं पगिट्ठ-भावाओ । सयलं किलेसजालं, जलं व पवणो પશુÒક્ || ૨ || પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠિઓને કરેલા એક પણુ નમસ્કાર, પવન જેમ જલને શેાષવી નાંખે, તેમ સકલ ફ્લેશ જાળને દૂર કરે છે. ताव ण जायइ चित्तैण, चिंतियं पत्थि व वायाए । कारण समाढत्तं, जाव ण सरिओ णमुक्कारे ॥ १० ॥ ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાથૅલું અને કાયાથી પ્રાર
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy