SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિજ્ઞા સ્થાન : ૧૦૫ : ૬ ધર્મચિંતા—અનાદિકાલીન આહારવાસનાના કારણે થતી સકલ્પ-વિકલ્પેાની પરરંપરા અટકાવી શુભ વિચારણામાં ટકી શકાય તેમ ન હેાય. અઢાર પ્રતિજ્ઞાસ્થાના वयछकं कायछक्कं, अकप्पो गिहिभायणं । पलियंक निसज्जा य, सिणाणं सोभवज्जणं ॥ ( શ્રી દશવૈ૦ સૂત્ર અધ્યું. ૬ ગા॰ ૮ ) ૬ વ્રત—( પાંચ મહાવ્રત અને રાત્રિèાજન વિરમણવ્રત ) નું મન, વચન, કાયાથી ખરાખર પાલન કરવું. ૬ કાય—( પૃથ્વી, પ્, તેઉ, વાયુ, વનસ્પતિ, ત્રસ ) ની જાણ્યે અજાણ્યે પણ થતી વિરાધનાથી ખચવું. ૧ અકલ્પ્ય—( સયમને અનુપયોગી અગર આધાકર) પદાર્થોના ત્યાગ. ૧ ગૃહસ્થભાજન—( થાળી, વાટકા, લેાટે આદિ ધાતુના વાસણ ) ના ત્યાગ. ૧ પલંગ—( ખાટલા, પથારી, તલાઈ આદિ ગૃહસ્થાચિત સામગ્રી ) ને ત્યાગ. ૧ નિષદ્યા— ગૃહસ્થને ત્યાં બેસવા ) ને ત્યાગ. ૧ સ્નાન સર્વ થી કે દેશથી શરીર શુદ્ધિ કરવા) ના ત્યાગ, ૧ શેાભા—( સારા દેખાવડા થવા માટે શરીર, વસ્ત્ર, વાળ વગેરેની ટાપટીપ કરવા ) ને ત્યાગ. ઉપર મુજખની અઢાર પ્રતિજ્ઞા ત્રિવિધ ત્રિવિધે તમામ
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy