________________
પાર્જિન ગણધર તપ
૩૫૧
છે. અહીં તે માત્ર તેમના માતા-પિતા વગેરે હકીકત જણાવી છે.
૧. શુભદત્ત-ક્ષેમપુરી નગરી, ધન જય પિતા, લીલાવતી
માતા.
૨. આય ઘાષ-રાજગૃહીનગરી,મત્રીપુત્ર,બાળબ્રહ્મચારી. ૩. વિશિષ્ટ-કાંપિલ્યપુર નગરી, મહેદ્રરાજાના પુત્ર,
૪. બ્રહ્મ–સુરપુરનગર, કનકકેતુ રાજા પિતા, શાંતિમતી માતા, બાલબ્રહ્મચારી.
૫. સામ-ક્ષિતિપ્રતિષ્ઠિત નગર, મહીધર રાજા પિતા, રેવતી માતા.
૬. શ્રીધર-પેાતનપુર નગર, નાગબાળ રાજા પિતા, સુંદરી માતા.
૭. વીરભદ્ર(વાષિણ )–મિથિલા નગરી, નિમ રાજા પિતા, શેાધરા માતા.
૮. યશાભદ્ર ( ભદ્રયશ )–પેાતનપુર નગર, સમરિસ’હુ રાજા, પદ્મા માતા.
૯. અસાયિ ( જય ) મહાગુણી ( વિજય )– શ્રાવસ્તી નગરી, રાજપુત્રા.
આ તપમાં લગેલગ દૃશ છ કરવા. છઠ્ઠને પારણે એસણું કરવું. સાથીયા વિગેરે દશ દશ કરવા. ગરણું નીચે પ્રમાણે—