SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પેાસણના અતિચાર ( ૧૩૫ ) ૧૦ પાસહુમાં સ્રી સંબધી સારી કે નઠારી કથા (વાત) કરવી. ૧૧ પાસહુમાં આહારને સારા કે ખરાબ કહેવા. ૧૨ પાસહુમાં રાજકથા અથવા યુદ્ધકથા-સારી કે ખરાબ કરવી. ૧૩ પાસડુમાં દેશકથા કરવી. ૧૪ પાસડુમાં ૧લઘુનીતિ કે રવડીનીતિ જ્યાં પરઠવવાનાં હાય તે જગ્યાને પુજ્યા-પડિલેહ્યા વિના પરાવવાં. ૧૫ પેાસહુમાં ફાઇની નિંદા કરવી. ૧૬ પાસડ ન કર્યો હાય તેવાં માતા, ત્તા, પુત્ર, ભાઇ, સ્ત્રી વગેરે સંબંધીઓ સાથે ( ધાર્મિક કાર્ય સિવાયના ) વાર્તાલાપ કરવા. ૧૭ પાસમાં ચાર સંબંધી વાર્તા કરવી. ૧૮ પાસડુમાં સ્રીનાં અંગાપાંગ નિરખીને જોવાં. આ અઢાર દોષ જરૂર ટાળવા. પેાસહુ સંબધી પાંચ અતિચાર. ૧ શય્યા–સંથારાની જગ્યા સારી રીતે ષ્ટિ કરીને ન જુએ, કદિ નુએ તે જેમ તેમ જુએ; તે પહેલા અતિચાર. ૨ શય્યા–સંથારાની જગ્યા રૂડી રીતે ન પ્રમા૨ે, જેમ તેમ પ્રમાજે; તે ખીન્ને અતિચાર. ૩ લઘુનીતિ, વડીનીતિ પરઠવવાની ભૂમિ સારી રીતે ન જોતાં જેમ તેમ જુએ, તે ત્રીજો અતિચાર. ૧ પેસાબ. ૨ ઝાડે–ડો.
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy