SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ “ જે મનુષ્ય દુષ્કર બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરે છે, તેને દેવ, દાનવ, ગાન્ધ, યક્ષ, રાક્ષસ, કિન્નર વગે૨ે નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યંની રક્ષા માટે જૈન મહિષઓએ નવ પ્રકારના નિયમ દર્શાવેલ છે, જેને બ્રહ્મચર્ય ગુપ્તિ કે બ્રાંચ ની નવ વાડા કહેવામાં આવે છે. તેનું પણ અહીં કિચિત્ દિગ્દર્શન કરાવીશું. (૧) વિત્તિ વસતિ સેવા-સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં વાસ કરવા. સ્ત્રીએ વગેરે બ્રહ્મચારીને ભયનું કારણ છે. (૨) શ્રી જ્યા પરિહાર–સ્ત્રીઓ સબધી વાતેા કરવી નહિ, કારણ કે તેવી વાતા કરવાથી શાંત થયેલી કામવાસના સળવળી ઉઠે છે. (૩) નિષદ્યાન્નુવેરાનમ્-સ્ત્રીને બેસવાની વસ્તુ પર એસવું નહિ. જે પાટ, પાટલા, શયન, આસન, વગેરે પર સ્ત્રી બેઠી હોય તે બે ઘડી સુધી વાપરવા નહિ. (૪) ન્દ્રિયાપ્રયાગ: રાગને વશ થઇ સ્ત્રીનાં અંગાપાંગ જોવાં નહિ. ૫ હ્રયાન્તર-રામપત્ય-વનમ–ભીંતના આંતરે સ્રી પુરુષનુ યુગલ રહેતું હોય તેવા સ્થાનને ત્યાગ કરવા. '; હું જિનિસ્મૃતિ-સ્ત્રી સાથે પૂર્વે કરેલુીડાનું સ્મરણ કરવું નહિં. ૭ કળીતાને નમ્-માદક આહારનો ત્યાગ કરવા. ૮ અત્તિમાત્રામેન-લૂખા સૂકા આહાર પણ પ્રમાણથી અધિક વાપરવા નહિ. ૯ વિધાવિન નમ્ શ’ગાર લક્ષણવાળી શરીરની શાભાને ત્યાગ કરવા. અર્થાત્ સ્નાન, વિલેપન. વાસના (શરીરને સુ ́ગધિત બનાવવું તે) ઉત્તમ વસ્ત્રો, તેલ, તમેલ આદિના ઉપયોગ કરવા નહિ.
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy