SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૩૮ સયતિદોષ- શીતાદિકના ભયથી સાધ્વીની જેમ ખતે કધ ઢાંકી રાખે એટલે સમગ્ર શરીર આચ્છાદિત કરવું તે. ભ્ર-અંગુલિદાષ- મૂત્રાના આલાપક (આલાવા) ગણુવાને માટે અથવા સંખ્યા ગણવાને માટે આંગળીનું આલંબન લેવું કે પાંપણના ચાળા કરવા તે. વાયસંદેોષ- કાગડાની પેઠે ડાળા ફેરવવા તે. કપિત્થદોષ- પહેરેલું વસ્ત્ર પરસેવાથી મલિન થશે એમ માનીને તેને ગેાપવી રાખવું તે. શિરક પદોષ- યક્ષાવિષ્ટની માફક માથુ ધૃાવવું તે. મૂકદોષ- મૂંગાની માક હું હું કરવું તે. મિદરાદોષ- સૂત્રના આલાપક ગણતી વખતે મદિરા પીધેલાની માફક બડબડાટ કરવા તે. પ્રેક્ષ્યદોષ- વાનરની પેઠે મેમાં ફેરવી આસપાસ જોયા કરવુ અને હાઇ હલાવવા તે. આ ત્રણ દોષો પૈકી લખેાત્તર, સ્તન અને સંયતિ સાધ્વીને હોય નહિ, કેમકે એમનું શરીર વસ્ત્રાવૃત્ત હાય છે. શ્રાવિકાને માટે આ ત્રણ ઉપરાંત નીચું જોવાની છૂટ હોય છે, એટલે તેને વધૃદોષ લાગતા નથી. જે ઉભા રહીને કાયાત્સ કરી શકે તેમ ન હેાય તેમને બેસીને કાયાત્સ કરવાની છૂટ હોય છે અને જેએ તપસ્યા, વૃદ્ઘાવસ્થા કે બિમારીને કારણે લામા સમય બેસી શકે તેમ ન હોય તેમને સૂતાં સૂતાં કાયેાત્સગ કરવાની છૂટ હોય છે, પણ આ રીતે બેસીને કે સૂઇને કાયાત્સગ કરતી વખતે જૈન સાધુકા સુકા ઘાસનું કે ગરમ કાબળનું આસન બિછાવે છે પણ મૃગચર્મ કે વ્યાઘ્રચર્મના ઉપયાગ કરતા નથી, કારણ કે જીવહિંસાના કારણે તેને ત્યાજ્ય ગણવામાં આવ્યું છે.
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy