SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ધોધ-થથમાળા : ૧૪ : ઃ પુષ્પ મને કેવા કેવા ઉપાચાથી મનાવી લેતા ? આ બધા પ્રસ`ગેા આજે મને સાંભરી આવે છે અને તમારા સ્નેહુને તાજો કરે છે. તેથી એ સ્થૂલભદ્ર ! દયાળુ થાઓ અને મારા પર દયા કરો. કેશા અનુકૂળ પરિષદ્ધ ઉપજાવી રહી હતી, પણ મહાત્મા સ્થૂલભદ્ર મેરુની જેમ અડગ ઊભા રહ્યા હતા. તેમણે શાંતચિત્તે કહ્યુંઃ સાંભરે તા મુનિવર મનડુ વાળે જો, ઢાંકયા અગ્નિ ધાયા પરજાળે જો, સયમમાંહી એ છે દૂષણ માટક જો. ૧૧. કેશા! આ બધી ભૂતકાળની વાતા તાજી કરવી રહેવા દે, કારણ કે તેથી કાઈ ઉપયેગી અથ સરવાના નથી. જેણે ચેગસાધનાને સાચાં દિલથી સ્વીકાર કર્યાં છે અને મુનિવ્રત લીધાં છે, તેઓ આવી વાતા કદિ પણ યાદ કરતા નથી અને અનુપયેાગથી–અસાવધાનીથી કદાચ એવી કેાઇ વાત યાદ આવી જાય તે તેમાંથી પેાતાનાં મનને તરત જ પાછું વાળી લે છે અને બીજા કામમાં જોડી દે છે! આવી વાત કરવી તા દૂર રહી પરંતુ સાંભળવી એ પણ પાપ છે! પૂર્વભાગની સ્મૃતિ સયમની આરાધનામાં અતિ મેટું પાપ લગાડનારી બેરહમ ખલા છે. અગ્નિને જેમ ઢાંકીને રાખ્યા હાય તેા બધું સલામત રહે છે, અર્થાત્ તે કાઇ વસ્તુને લાવી શકતા નથી, પરંતુ તે જ અગ્નિ પરથી રાખ દૂર કરવામાં આવે ને તેની વિદાહક શક્તિને અવકાશ આપવામાં આવે તે! કેવુ ભયંકર પરિણામ આવે છે ? પૂર્વભાગની સ્મૃતિ આ અગ્નિ જેવી છે, તેથી તેને ઉખાળવી રહેવા દે.
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy