SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારનું આંતરિક સ્વરૂપ નવકારનું આંતરિક સ્વરૂપ એટલે નવકારને અર્થદેહ. નવકારથી પરિચિત થવા માટે તેના પ્રત્યેક શબ્દને અર્થ • જાણ જોઈએ. પ્રથમ “નવાર' એ શબ્દને અર્થ સમજીએ. નવકાર શબ્દ નમસ્કારનું જ રૂપાંતર છે. સંસ્કૃત નારા શબ્દનાં પ્રાકૃતમાં બે રૂપ થાય છે, એક નમ્ર અને બીજું નમોવર. પ્રાકૃત વ્યાકરણના નિયમ મુજબ આદિમાં રહેલા ર ને વિકલ્પ જ થાય છે, એટલે મુઘાર અને - ઇમોક્ષાર એવાં રૂપ પણ નવકારનાં બની શકે છે. પરંતુ આ રૂપમાંથી આપણે સંબંધનમુક્કાર પદ સાથે છે. નમુક્કારમાંથી જ ને લેપ થતાં નર શબ્દ બને છે અને તેમાંથી નવઘાર અને છેવટે નવજાર શબ્દ ન બને છે. હવે મહામંત્રનાં જુદાં જુદાં પદેનો અર્થ વિચારીએ. નમો અરિહંતાણં એટલે (મારે) નમસ્કાર હે અરિહને. નો સઢાળ એટલે (મારે) નમસ્કાર હે સિદ્ધોને. નમો આયરિયાળ એટલે (મારે) નમસ્કાર હે - આચાર્યોને. રમો વવાયા એટલે (મારે) નમસ્કાર છે ઉપાધ્યાયને.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy