SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ કહેવાય છે. ઉપર જણાવેલા તમામ જીવે, ચૈતન્યની . મા .. અપેક્ષાનો એકસરખા છે. સૌ કોઈ આપણા જેવા જ સુખના અથી છે. માત્ર કમ વાત ભિન્ન ભિન્ન જાતિઓમાં ઉત્પન્ન થયા છે. સ કાઇ જીવા જીવવાને કરછે છે. સરવાનુ કાઇને પસ ́દ નથી, સ્વર્ગમાં રહેલ ઈન્દ્ર અને અશચિમાં રહેલ કીડાને જીવવાની ઈચ્છા અને મરવાના ય એકસરખા છે. માટેજ સજ્જન પુરૂષા પેાતાના શાખ સગવડતા ખાતર નાના જીવાની પણ નિરક હિંસા ન થાય તેના સતત ખ્યાલ રાખે છે અને તેવા આત્માએ જ ધમી કહેવાય છે. સર્વ વાત. પેાતાના સમાન જાણી તેમને અભયદાન આપવાથી મનુષ્યા પરભવે મને હર શરીરવાળા, દીર્ઘાયષી, આરોગ્યવ ત, લાવણ્યમાન અને શિકિતમાન થઈ ઉત્તમ ધમ પ્રાપ્ત કરી આત્મકલ્યાણ કરવા માટે ભાગ્યશાળી બને છે. ખાતર અગર * ધ પણહદાન—ધપગ્રહ દાનના પાંચ પ્રકાર છે.. (૧) દાયન. (૨) ગ્રાહકશ્ચંદ્ધ. (૩) દેવશુદ્ધ, (૪) કાળશુદ્ધ, અને (૫) ભાવશુદ્ધ. તેમનુ સ્વરૂપ આ પ્રમાણે છે, (૧) દાયકેશ—યાયાપાર્જિત દ્રવ્યવાળા, સારી બુદ્ધિવાળા, આશ'સા વિનાના, જ્ઞાનવાન, આપીને પશ્ચાત્તાપ નહિ કરનારા, પર`તુ અહા ! આવુ ચિત્ત, આનં વિત્ત અને આવું ઉત્તમ પાત્ર મને પ્રાપ્ત થય છે, તેથી હ કૃતાર્થ થયા છું. એમ માની જે જ્ઞાન આપે તે ાયક શદ્ધ દાન કહેવાય છે.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy