SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ૨૮ ર્વિા–સર્વ વસ્તુઓને ( વિશેષ ધર્મો વડે) જાણનારા. 23 સર્ણત-સર્વ વસ્તુઓને (સામાન્ય ધર્મો વડે) જેનારા. ૨૦ -સર્વથા આવરણને વિલય થવાથી ચૈતન્ય સ્વરૂપને અવિર્ભાવ થવે તે કૈવલ્ય છે, તે જેમને છે, તે કેવલી. ૨૨ સેવાધિદેવડ–દેવના પણ દેવ. (દેવોથી પણ અધિક શક્તિવાળા). ૨૨ વોષિા–બોધિ-શ્રી જિનેક્તધર્મની પ્રાપ્તિ, તેને આપનારા. ૨૩ Tagોત્તમઃ–પુરૂષોત્તમ–પુરૂષને વિષે સહજ તથાભવ્યત્વાદિ ભાવથી શ્રેષ્ઠ. રક વીરntરાગદ્વેષ અને મોહ જેમના સર્વથા નાશ પામ્યા છે તે ૨૬ જાદર –હિતપદેશને આપનારા હોવાથી આપ્ત. શ્રીયશેખરસૂરિજી મોહસિન્તામણિના 9 માં અધિકારમાં, દેવાધિદેવના ભિનાન નીમાનું વર્ણન કરતાં ફરમાવે છે કે— નિરન્તર નિર્મળ જ્ઞાન અને દર્શન રૂપી જાતિના આશ્રય હોવાથી ભગવાન પરમતિ -કાન્તિસ્વરૂપ રાજા - કહેવાય છે, - ' :
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy