SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ G૭ જનજામિન –સફલ કાર્યને જ આરંભ કરવા - વાળા હોય છે 6) અરહાનુશા–અપકારિજન ઉ૫ર પણ અત્યંત ક્રોધને ધારણ કરનારા હતા નથી, © કૃતજ્ઞતાવતા—કૃતજ્ઞતા ગુણના સ્વામી હોય છે. અનુપવિત્તા—દૂષ્ટ વૃત્તિઓથી નહિ હણાયેલા ચિત્તવાળા હોય છે વાયદુમારિન–દેવ અને ગરુનું બહુમાન કરનારા હોય છે. છે મીરાણાયા–તથા ગંભીર આશય-ચિત્તના ભાવને ધારણ કરનારા હેય છે.. શ્રી જિનનાસમબંધના હેત શ્રી જિનેશ્વરદેવના આત્માઓ ત્રીજા ભવે શો જિનનામ-કર્મની નિકાચના વખતે કેવા પ્રકારની કલ્યાણકારિણી સાધનાને સાધનારા હોય છે, તેનું વર્ણન કરતાં દશ પર્વ ધર શ્રી ઉમાસ્વાતિ વાચક સ્વરચિત કી તત્ત્વાથધિગુમ સત્રમાં નીચે મુજબ ફરમાવે છે. 'दर्शनविशुद्धिविनयसंपन्नताशीलव्रतेष्वनतिचारोऽभीक्ष्णज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी सद्यसाधुसमाधिवैयावृत्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकाऽपरिहाणिर्मार्गप्रभाव.. नाप्रवचनवत्सलत्वमिति तीर्थकृत्वस्य ।' છે. * * * * . . . ? - * * * કાયા છે. પોતાની મનોકામના
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy