SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ હરિભદ્રસૂરિ મહારાજા પજ્ઞ “શ્રી ચાબિટ નામના. શૂન્થરનમાં નીચે મુજબ ફરમાવે છે – 'मोहान्धकारगहने, संसारे दुःखिता बत । सत्ताः परिभ्रमन्त्युच्चैः, सत्यस्मिन्धमतेजसि ॥१॥ अहमेतानतः कृच्छाद्, यथायोग कथंचन । अनेनोत्तारयामीति, वरबोधिसमन्वितः ॥२॥ करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा । तथैव चेष्ठते घोमान् , वर्धमानमहोदयः ।।३।। तत्तत्कयाणयोगेन, कुर्वन् सत्त्वार्थ मेव सः । तीर्थकृत्वमवाप्नोति, परं सत्वार्थसाधनम् ॥४॥' અર્થ_શ્રી સર્વજ્ઞ પ્રાણત ધર્મરૂપી ઉદ્યોત જગતમાં વિદામાન હોવા છતાં અહે ! મિથ્યાત્વાદિ મોહાંધકારથી વ્યાપ્ત ધાખિત પાણીએ ભવમાં-સંસારમાં પરિભ્રમણ કરે છે (૧) વરબધિને પ્રાપ્ત થયેલા હું ભૂષણ ભવભ્રમણથી પીડા પામી રહેલા આ પ્રાણીઓને કોઈ પણ પ્રકારે સર્વજ્ઞ ભગવાનના ધર્મરૂપી ઉદ્યત વડે દુઃખમય સંસારથી પાર ઉતા (૨) અનકમ્પ અને આસ્તિક્ષાદિગણથી યકત, પરેપકાર કરવાના વ્યસનવાળા, નવીન નવીન પ્રશસ્ત ગણોને ઉદય પ્રતિક્ષણ જેમને વદ્ધિ પામતે છે. એવે અદ્ધિમાન આત્મા પ્રાણીઓ ઉપરની કરવાથી પ્રેરાઇ, તેમને તારવાની ક્રિયામાં રક્ત બને છે –() * * * * રન આ કામ _ જ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy