SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ટ ક નાના તો જ : જારી કરવાની ત ક પ્ર. ૯ “મૈત્રી, પ્રદ, કરૂણા અને માધ્યશ્ય ભાવ-- યુક્ત ધર્મ અનુષ્ઠાન હોવું જોઈએ ” એનું તાત્પર્ય શું?” - ઉ૦ વ્યવહાર ધર્મના લક્ષણમાં એક વિશેષણ એવું બતાવવામાં આવ્યું છે કે-મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્ય. શ્ય ભાવયુક્ત જે અનઠાત હેય તે ધર્મસ્વરૂપ બની શકે અહીં પ્રથમ મેત્રી આદિ ભાવે શું છે, તથા મૈત્રી આદિ ભાવને ધર્મની સાથે શું સંબંધ છે. તે વિચારીએ. સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મૈત્રી, ગુણાધિક આત્માઓ પ્રત્યે ભક્તિરાગરૂપ પ્રમે, દુઃખી જેવો પ્રત્યે કરુણુ અને જેને સુધારીશકાય તેમ ન હોય તેવા અવિનયાદિ દોષથી દષ્ટ અભાઓ પ્રત્યે માધ્યચ્યભાવ એટલે ઉપેક્ષાવાળું અંતઃકરણ તે. મૈત્રી આદિ ભાવે છે, બીજી રીતિએ કહેવું હોય તે પ્રાણીમાત્ર પ્રત્યે નેહના પરિણામતે મૈત્રી આપણા કરતાં અધિક ગુણવાળા વડીલો પ્રત્યે નમન આદિથી મને પસ. નતાદિથી જણાવાતે તેમના પ્રત્યે હાભિતિરાણ તે. અમદદન, દુઃખી, રોગી વગેરે પ્રતિ યાની કે દાખ ફેડવાની લાગણી તે કઢાણા ૧૧ અને અયોગ્ય આત્મા પ્રત્યે. રાગદ્વેષનો અભાવ તે માધ્યશ્કે કહ્યું છે. ९ तत्र समस्तसत्त्व विषयस्नेहपरिणामो मैत्री ।। महोपाध्याय શ્રી યશોવિચની છે १० नमनप्रसादादिभिर्गुणाधिकेष्वभिव्यज्यमानान्तरभक्तिरनुरागः: પ્રમોઃ !' ११ दीनादिष्वनुकम्पा करुणा (महोपाध्याय श्री यशोविजयजी।) ૨૨ અરજમાવો માધ્યમ્ , - - - -
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy