SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તેની જાગતી કેમ થાય ? તેના સદિયામાં રમણતા થાય તેને અંતરાત્મદશા કહે છે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જિહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે પામે ભવ.પાર. હું કેણ હું ક્યાંથી થયે શું સ્વરૂપ છે મારું ખરું ? કેના સંબંધે વરગણું છે રાખું કે એ પરિહરૂં ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે ક્યાં, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તરો અનુભવ્યાં. ૨ કષાયની ઉપશાંતતા, માત્ર એક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણ દયા, તે કહીએ જિજ્ઞાસ. ૩ પરમાત્મ દશા-સાધ્ય દશા. મન આત્મભાવના વિમેહથી શુદ્ધ થઈ, પરમાત્મદશામાં સ્થિર બની સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રની રમણતાને પરમાત્મ દશા કહે છેવા નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવલ ઉપયોગે તન્મયાકારે, સહજ સ્વભાવે નિર્વિકલ્પ પણે આત્મા પરિણમે તેને પરમાત્મદશા કહે છે. જ્ઞાતા દષ્ટા હતા, જ્ઞાયકતા સુખ ભાવ; વેદકતા ચૈતન્યતા, મુજ શુદ્ધ સ્વભાવ. યારો આપ સ્વભાવમાં, ત્યારે પુગલ ખેલ; સો પરમાત્મા જાણીએ, નહિ ભવજલકે મેલ. જે દશ છે દષ્ટિને, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, એ છે જીવ સ્વરૂપ. ૩ બંધ તથા મેક્ષનું સ્વરૂપ. મેક્ષ સંસારગ્રહણ ત્યાગ. ગ્રહણ ત્યાગ. નિર્મમ7. મમત્વ. શુદ્ધ ચૈતન્યાત્મક ઉદયિક અશુદ્ધ ચૈતન્યાત્મક અજ્ઞાન જન્ય ભાવ નિર્જરા. બંધ પરિણામિક ભાવ ૧૨-ભાવનાનું સ્વરૂપ. હું અજર અમર અવિનાશી એમ ભાવ હોય તે, - મને કઈ શરણ રાખનાર નથી એવું ચિંતવીશ તે,
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy