SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ [ યાગાભ્યાસ કે ધ્યાનને સિદ્ધ કરવાની એક પ્રક્રિયા છે અને એ દૃષ્ટિએ જ જૈન શાસ્ત્રએ તેને મહત્ત્વનું વૈદિક ધર્મોમાં યાગની સ્થાન આપ્યુ છે. વ્યાખ્યા નીચે મુજબ જોવામાં આવે છે:-- A ૧ परेण ब्रह्मणा सार्धमेकत्वं यन्नृपात्मनः । योगः स एव विख्यातः किमन्यद् योगलक्षणम् ? ॥ ‘હે રાજન્ ! આત્માનું પરબ્રહ્મની સાથે જે એકપણું તેજ યાગ સમજવા. ચેાગનું લક્ષણ ખીજું શું હાય ? ’ संयोगे योग इत्युक्तो जीवात्मपरमात्मनोः । 3 ૫ ‘ જીવાત્મા અને પરમાત્માના સ યાગ એ યાગ કહેવાય.’ અથ તદ્દાનામ્બુવાયો યોનઃ । તે બ્રહ્મદર્શનના ઉપાય યોગ છે.’ યોગશ્ચિત્તવૃત્તિનિશેષઃ । ‘યોગ એટલે ચિત્તવૃત્તિઓના નિરોધ.’ ચોઃ જર્મનું જૌરાષ્ઠમ્ । ‘ યોગ એટલે કમ'માં કુશલતા.’ સમત્વો ઉગ્યો । ‘ સમત્વને જ યોગ કહેવાય છે.’ ૬–ધ્યાનસિદ્ધિનું પ્રયાજન પ્ર૦—ધ્યાનને સિદ્ધ કરવાનું પ્રયોજન શું? એથી માક્ષપ્રાપ્તિમાં કઈ સહાય સળે છે ખરી ? ઉમાક્ષની પ્રાપ્તિ માટે રહિત અવસ્થા અપે ક્ષિત છે અને તેવી અવસ્થા ધ્યાનસિદ્ધિ વિના પ્રાપ્ત કરી
SR No.022924
Book TitleJain Shikshavali Yogabhyas
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy